સુરતી માટે ખુશખબર

સુરતી માટે ખુશખબર

સુરતી માટે ખુશખબર

મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ સુરત સિટિલિંક લિ.ની 35મી બોર્ડ મીટીંગમાં મંજુર થયા મુજબ જાહેર પરિવહન સેવામાં રૂ .25 કિંમતની “સુમન પ્રવાસ ટીકીટ " દ્વારા આખા દિવસ દરમ્યાન અનલિમિટેડ મુસાફરીની સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. જેની આવતીકાલથી શરૂ કરવામાં આવનાર છે. જેને કારણે મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ કે જે કામકાજ માટે બસોમાં મુસાફરી કરતા હોય તેઓને આર્થિક બચત થશે.