રાનિલ વિક્રમસિંઘે બન્યા શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ

રાનિલ વિક્રમસિંઘે બન્યા શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ

મોટા સમાચાર/ રાનિલ વિક્રમસિંઘે બન્યા શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ, સંસદમાં 134 વોટ મેળવીને જીતી ચૂંટણી

શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે બન્યા છે. તેમને સાંસદોએ તેમના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે. વિક્રમસિંઘે હાલમાં શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે શ્રીલંકાની સંસદમાં તમામ સાંસદો હાજર રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે પણ આજે સંસદમાં હાજર રહ્યા હતા.