લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર ના પિતાશ્રી નુ આજરોજ અવસાન થયેલ છે...
ૐ શાંતિ
લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહીર ના પિતાશ્રી વિરાઆતાનુ ૧૦૩વર્ષની ઉંમરે આજરોજ તા.30/7/2022 ના રોજ અવસાન થયેલ છે...
સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના....
*ઓમ શાંતિ...*????????