ભાવનગર જિલ્લાના પાલીતાણા ના શેત્રુંજી નદી ઉપર આવેલી ખોડિયાર સિંચાઈ યોજનામાંથી પાણી છોડાયું, ગારિયાધાર અને પાલિતાણાના હેઠવાસના ગામોને સતર્ક રહેવા તાકીદ

ભાવનગર જિલ્લાના પાલીતાણા ના શેત્રુંજી નદી ઉપર આવેલી ખોડિયાર સિંચાઈ યોજનામાંથી પાણી છોડાયું, ગારિયાધાર અને પાલિતાણાના હેઠવાસના ગામોને સતર્ક રહેવા તાકીદ

ભાવનગર જિલ્લાના પાલીતાણા ના શેત્રુંજી નદી ઉપર   આવેલી ખોડિયાર સિંચાઈ યોજનામાંથી પાણી છોડાયું, ગારિયાધાર અને પાલિતાણાના હેઠવાસના ગામોને સતર્ક રહેવા તાકીદ

ભાવનગર જિલ્લાના પાલીતાણા ના શેત્રુંજી નદી ઉપર આવેલી ખોડિયાર સિંચાઈ યોજનામાંથી પાણી છોડાયું, ગારિયાધાર અને પાલિતાણાના હેઠવાસના ગામોને સતર્ક રહેવા તાકીદ રૂલ લેવલ જાળવવાં એક દરવાજો 0.245 મીટર ખોલવામાં આવ્યો શેત્રુંજી નદી ઉપર આવેલ ખોડિયાર સિંચાઇ યોજનામાં પાણી પૂર્ણ સપાટીએ ભરાતાં રૂલ લેવલ જાળવવાં એક દરવાજો 0.245 મીટર ખોલવામાં આવ્યો છે. ખોડિયાર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં હેઠવાસના ગામોને સતર્ક રહેવાં તાકીદ કરવામાં આવી છે. અત્યારે 645 ક્યુસેક્સ પાણીનો પ્રવાહ પસાર થઇ રહ્યો છે.ભાવનગર જિલ્લાના જલ્લાના ક્યા ક્યા ગામાન સતક રહવુ આથી ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાના સરંભડા, ગુજરડા, જુના, મનાજી, રાણીગામઘ સતાપરા, ઠાંસા અને પાલીતાણાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાળીયા (મનાજી), જીવાપુર, રાણપરડા અને રોહિશાળા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવાં ચેતવણી આપવામાં આવે છે. આ ઉપરાંત જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવાં તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે. જળાશયમાં પાણીનું હાલનું સ્તર અત્યારે જળાશયમાં પાણીનું હાલનું સ્તર 202.50 મીટર છે અને 1,023.88 મીટર ઘનફુટ પાણીનો જથ્થો છે તેમ ફ્લડ સેલ ભાવનગર સિંચાઇ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર અને ફરજ પરના અધિકારીએ જણાવ્યું હતું. . . . .. . . . . . .