સુરતનાં ટેક્ષટાઈલ વેપારી શ્રી દિનેશભાઈ પાંડેજી દ્વારા દેશનાં દરેક રાજ્યનાં વેપારીઓને તિરંગા મોકલવાનું સુંદર આયોજન કર્યું
સુરતનાં ટેક્ષટાઈલ વેપારી શ્રી દિનેશભાઈ પાંડેજી દ્વારા દેશનાં દરેક રાજ્યનાં વેપારીઓને તિરંગા મોકલવાનું સુંદર આયોજન કર્યું
સુરતનાં ટેક્ષટાઈલ વેપારી શ્રી દિનેશભાઈ પાંડેજી દ્વારા દેશનાં દરેક રાજ્યનાં વેપારીઓને તિરંગા મોકલવાનું સુંદર આયોજન કર્યું
ભારતીય રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે ત્યારે આપણા ધ્વજનું સન્માન કરવા માટે દેશભરમાં 'હર ઘર તિરંગા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.'આઝાદીનાઅમૃત મહોત્સવ' હેઠળ તેનું આયોજન કરવામાં આવ્યું છે
આઝાદીના 75મા વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે ઘેર રાષ્ટ્રધ્વજ લહેરાવવો એ માત્ર તિરંગા સાથેના વ્યક્તિગત લગાવ નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ પણ છે.
જે અંતર્ગત કામરેજ વિધાનસભા ના ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયા એ તેઓની મુલાકાત લીધી અને તેમની રાષ્ટ્ર ભક્તિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.