અમરનાથ ગુફા પાસે ફરી પૂર આવ્યું, 4 હજાર શ્રદ્ધાળુઓને બચાવાયા

અમરનાથ ગુફા પાસે ફરી પૂર આવ્યું, 4 હજાર શ્રદ્ધાળુઓને બચાવાયા*

અમરનાથ ગુફા પાસે ફરી પૂર આવ્યું, 4 હજાર શ્રદ્ધાળુઓને બચાવાયા

*અમરનાથ ગુફા પાસે ફરી પૂર આવ્યું, 4 હજાર શ્રદ્ધાળુઓને બચાવાયા*

જમ્મુની પવિત્ર અમરનાથ ગુફા પાસે આજે ફરી ભારે વરસાદ થયો છે. જેના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે. થોડા દિવસ પહેલા ત્યાં વાદળ ફાટવાને કારણે અનેક શ્રદ્ધાળુના મોત થયા હતા. જ્યારે આજે ભારે વરસાદને કારણે ત્યાંથી અનેક ભક્તોને ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં અમરનાથ ગુફાથી 4 હજાર જેટલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હાલ સ્થિતિ કાબુમાં હોવાનું જણાવાયું છે.